Wednesday, February 25News That Matters
Shadow

ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી

આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કર્યા.

મુખ્યમંત્રીએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા તેમજ પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી.

આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવકએ મુખ્યમંત્રીનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *